Wednesday, June 12, 2013

ઈશ્વર માટેની લોક-ઘેલછા !!!

Amrut Ghayal
Wonderful Gujarati Quote
 
ચડી આવે કદી ભૂખ્યો કોઈ હાંકી કાઢે છે,
નથી કાંઈ પેટ જેવું અન્નકૂટ એને જમાડે છે

કરાવે છે મકાનો ખાલી મંદિર બાંધવા માટે,
અહીં માનવને મારી લોક ઈશ્વર જીવાડે છે

- અમૃત ઘાયલ 


- Read this in one of the book, can't resist to post it here. 
 

Saturday, June 1, 2013

Wonderful Lines - આપ !!!

facebook


મારી લાગણીને એક નવી રજૂઆત આપ,
ને મન ભરીને માણવાની પરવાનગી આપ.
 
ઉમંગોને ભરી ખોબે મને હળવેથી લે પાસ,
ઉરમાં ઉઠેલા નવા સ્પંદનોની હેલી તું આપ.

- કવિયત્રી બીજલ ત્રિવેદી (વિષ્ણુપ્રિયા)
  
હૃદયમાં છાપ છોડી જતી રચનામાની આ એક રચના
 
 
Credit: Original Post Link
 
 
Related Posts Plugin for WordPress, Blogger...